गुजरात

અખંડ ભારત ન્યૂઝ તરફથી અમદાવાદના કાળી ગામ ખાતે નિવાસ કરતા અને સાબરમતી વિસ્તારમાં પોતાના સારા સ્વભાવ તથા આગવા વ્યક્તિત્વ માટે જાણીતા શ્રી બળદેવભાઈ રબારીના લાડકા પુત્રને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે। ભગવાન તેમને દીર્ઘ આયુષ્ય, ઉત્તમ આરોગ્ય, સુખ-સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય આપે તેવી પ્રાર્થના. 🎂💐🎉 “જન્મદિવસ મુબારક”

  અખંડ ભારત ન્યૂઝ તરફથી અમદાવાદના કાળી ગામ ખાતે નિવાસ કરતા અને સાબરમતી વિસ્તારમાં પોતાના સારા સ્વભાવ તથા આગવા વ્યક્તિત્વ…

Read More »

વલભીપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી

નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ પદ માટે લોબીંગ શરૂ   જિલ્લાની વલ્લભીપુર નગરપાલિકાની હાલ…

Read More »

વલભીપુરમાં તાપમાનનો 42 પર

વલભીપુર આજે તાપમાન 42 પર જોવા મળેલું વલભીપુર થી પસાર થતો હાઈવે રોડ પણ શુંન શાન જોવા મળેલો વલભીપુર નગરપાલિકા…

Read More »

વલભીપુર માર્કેટિંગ યાર્ડ નવા બની રહ્યા ફાર્મા શેડ મુલાકાત

Read More »

વલભીપુર ના નવાગામ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પાવભાજી ખાતા ઝાડા ઉલટી 30 થી 40 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ

પ્રાથમિક શાળામાં દાતા તરફથી બાળકોને પાંઉભાજી ખવડાવવામાં આવી હતી નવાગામ(લો) શાળામાં પાંઉભાજી ખાધા બાદ 40 બાળકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિ. ખસેડાયા…

Read More »

*મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ* *** *જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ* *** *મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬*

*મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ* *** *જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ* *** *મહેસાણા, ૧૧…

Read More »

*મહેસાણા જિલ્લામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.

*Indian Oil Corporation Limited (પશ્ચિમ ક્ષેત્ર, સિદ્ધપુર) અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી કલેકટરશ્રી તથા નિવાસી અધિક કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ…

Read More »

વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે ગોહિલ ક્ષત્રિય સમાજ ઇષ્ટદેવ મુરલીધર દાદા ના નવનિર્મિત મંદિરના પ્રવેશ ઉત્સવ મુરલીધર દાદા ના

વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આવેલ ગોહિલ ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ ભગવાન મુરલૌધરજી મહારાજના નવનિર્મિત મંદિરના પ્રવેશોત્સવ નિમીત્તે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ…

Read More »

વલભીપુર તાલુકાના પચ્છેગામ ગામે ભવ્ય ભાગવત કથાનું આયોજન

શ્રી મુરલીધર દાદાની અસીમ કૃપાથી પચ્છેગામ મુકામે (તા. વલ્લભીપુર, જિ. ભાવનગર) ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં શ્રી મુરલીધર દાદા…

Read More »

આજે શિવરાત્રિ ના પવિત્ર દિવસે વલ્લભીપુર શહેર ના વિવિધ મંદિરો માં હર હર મહાદેવ ના નાથ સાથે ભક્તો એ શ્રધ્ધા પૂર્વક

વલ્લભીપુર પ્રાચીન સમય ના મંદિર રો મા બુધેશ્વર મંદિર સિદ્ધેશ્વર મંદિર પ્રગટેશ્વર મંદિર ભૂતનાથ મંદિર તેમજ ભીડભંજન મંદિર વગેર મંદિર…

Read More »
Back to top button