શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગોત્રી વિસ્તારમાં હનુમાનજી કી સવારીનું સતત ત્રીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું
જય શ્રી રામ 🚩 23 એપ્રિલના રોજ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગોત્રી વિસ્તારમાં હનુમાનજી કી સવારીનું સતત ત્રીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે, ગોત્રી, વાસણા, ભાયલી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. #jayshreeram #Ram #hanumanchalisa