તા 8/10/2025/સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડાકોર ખાતે મેન્ટલ હેલ્થ અવરનેસ કાર્યક્રમના ભાગરૂપે વર્લ્ડ માનસિક ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી જે મેન્ટલ હેલ્થ પ્રોજેક્ટ અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ દ્વારા ઠાસરા તાલુકામાં ચાલે છે જે કાર્યક્રમમાં પ્રોજેક્ટ કોર્ડીનેટર મિહિરભાઈ જાની સર તથા સંસ્થાના મેનેજર જે ટી પંચાલ સર લાયન્સ ક્લબ અમદાવાદ પ્રેસિડેન્ટ સીએસસી ડાકોર સ્ટાફ કપડવંજ સંસ્થા માંથી પધારેલ ભરતભાઈ મકવાણા તથા મનહરભાઈ તેમજ મોટી સંખ્યામાં પધારેલ આશા બહેનો તથા મેન્ટલ હેલ્થ ટીમ હાજર રહી મિહિરભાઈ જાની સાહેબ દ્વારા માનસિક રોગ વિશેની માહિતી આપવામાં આવી અને બીમારી વિશે લોકોને જાગૃતતા આવે એ માટે રોલ પ્લે દ્વારા અલગ અલગ પ્રકારના માનસિક બીમારી વિશેની જાણકારી આપી