A2Z सभी खबर सभी जिले कीअमरेलीगुजरात

ગુજરાત માં પુલ દુર્ઘટના ની ઘટના બાદ રાજકોટ ના દરેક પુલ ચેક કરવાની ધમધમાટ ચાલુ

ગુજરાત પુલ દુર્ઘટના બાદ રાજકોટ ના તમામ બ્રિજ ની તાપસ ચાલુ કરવા માં આવી છે દુર્ઘટના બાદ જ તંત્ર ની આંખ ખુલી છે કલેકટર રજુઆત બાદ મહાનગર પાલિકા એજન્સી પાસે સર્વે કરાવશે રાજકોટ બહુ જાણીતો કેશરી હિન્દ પુલ ની પણ મજબૂતાઈ તાપસવા માં આવશે

Back to top button
error: Content is protected !!