A2Z सभी खबर सभी जिले की

વલભીપુર બસસ્ટેશન ની બાજુમાંથી નીકળતો હળિયાદ રોડ પહોળો કરવા બસ્ટેન્ડની દીવાલ અંદર લેવા માંગ

વલભીપુર બસસ્ટેશનની બાજુમાંથી નીકળતો હળિયાદ રોડ જે બીજા પણ ઘણા ગામોને જોડતો રસ્તો છે હાલ તે રસ્તો સાંકડો હોવાથી મોટી સંખ્યામાં પસાર થતા વાહનો અને લોકોને મુશ્કેલી પડે છે તેને ધ્યાનમાં લઈ જ્યાંથી રસ્તો નીકળે છે તે બસસ્ટેશનની દીવાલ જો થોડી અંદર લેવાય તો રસ્તો પહોળો થઈ શકે અને લોકોને મુશ્કેલી ના પડે આ અંગે લાગતા વળગતા વિભાગોને મનજીભાઈ સાગઠીયાએ રજૂઆતો કરેલ હોવાનું જાણવા મળેલ છે

Show More
Back to top button