
વલભીપુરથી ચમારડી વચ્ચે મહેન્દ્રપૂરમ પાસે એસટી બસે છછકડાને અડફટે લેતાં સર્જાયેલ અકસ્માતમાં મજુરી કામ માટે જઈ રહેલાં યુવા નું મોત થયું અન્ય બે વ્યક્તિઓ ને ઇજાઓ થઈ હતી આ અગે એસ બસ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે બસ ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે