સુરત નાં નવા પોલીસ કમિશનરની નિયુક્તિ

આખરે અઢી માસ બાદ પોલીસ કમિશનર ની નિયુક્તિ કરવામાં આવી

સુરત ના નિવૃત્ત થયેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમર 28જાન્યુઆરી નાં રોજ સેવા નિવૃત્ત થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. પરંતુ આખરે અઢી માસ બાદ નવા કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત ની પોલીસ કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે.

Exit mobile version